પક્ષીઓ માટેના કુંડાનું વિતરણ

તા. ૧૩-૧-૨૦૧૦ના રોજ શ્રે કચ્છ નવપલ્લવ એજ્યુકેશન & મેડીકલ ચેરીટેબલ ટ્રસ્ટ અને માનવજ્યોત સંસ્થાના સંયુક્ત ઉપક્રમે પક્ષીઓ માટેના પાણીના કુંડાનું વિતરણ કરવામાં આવેલ હતું.