ગૌ સેવા નીરણ કેન્દ્ર યોજના વર્ષ - ૨૦૧૩

કચ્છ જીલ્લામાં વર્ષ ૨૦૧૩ દરમ્યાન સર્જાયેલ ઘાસ ચારાની તીવ્ર અછત વખતે ગૌ સેવા નીરણ કેન્દ્ર યોજના અંતર્ગત કચ્છ જીલ્લાના ભુજ તાલુકાના ૬૫ જેટલા ગામોમાં કચ્છ નવપલ્લવ એજ્યુકેશન એન્ડ મેડીકલ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ગૌ સેવા અર્થે નીરણ કેન્દ્રો ચાલુ કરાયા હતા. જેમાં અનેક નામી અનામી દાતાશ્રીઓનો સહકાર મળેલ હતો. તે વખતેની કેટલીક તસ્વીરો: