۞ ૨૪ કલાક એમ્બુલન્સ સેવા



કચ્છ નવપલ્લવ એજ્યુકેશન એન્ડ મેડીકલ ચેરીટેબલ ટ્ર્સ્ટ દ્વારા ૨૪ કલાક એમ્બ્યુલન્સ સેવા કાર્યરત છે. આ સેવા માધાપર તેમજ માધાપરની આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં ખુબજ ઉપયોગી સાબિત થઇ રહી છે.
આ એમ્બુલન્સ સંસ્થાને મહાવીર મેડીકલ રીલીફ ટ્રસ્ટ - ભુજના તેમજ શ્રી ચમનભાઇ પલણ પરિવારના આર્થિક સહકારથી મળેલ છે.

શ્રીમદ દેવી ભાગવત ચિંતન જ્ઞાન યજ્ઞ

કચ્છ નવપલ્લવ એજ્યુકેશન એન્ડ મેડીકલ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા તા. 16/5/2008 થી તા. 24/5/2008 એમ કુલ નવ દિવસ શ્રી મદ દેવી ભાગવત ચિંતન જ્ઞાન યજ્ઞનું એમ. એસ. વી. હાઇસ્કૂલ - માધાપર ખાતે ભવ્યાતિભવ્ય આયોજન થયેલ હતું.