શ્રીમદ દેવી ભાગવત ચિંતન જ્ઞાન યજ્ઞ

કચ્છ નવપલ્લવ એજ્યુકેશન એન્ડ મેડીકલ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા તા. 16/5/2008 થી તા. 24/5/2008 એમ કુલ નવ દિવસ શ્રી મદ દેવી ભાગવત ચિંતન જ્ઞાન યજ્ઞનું એમ. એસ. વી. હાઇસ્કૂલ - માધાપર ખાતે ભવ્યાતિભવ્ય આયોજન થયેલ હતું.