۞ ૨૪ કલાક એમ્બુલન્સ સેવા



કચ્છ નવપલ્લવ એજ્યુકેશન એન્ડ મેડીકલ ચેરીટેબલ ટ્ર્સ્ટ દ્વારા ૨૪ કલાક એમ્બ્યુલન્સ સેવા કાર્યરત છે. આ સેવા માધાપર તેમજ માધાપરની આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં ખુબજ ઉપયોગી સાબિત થઇ રહી છે.
આ એમ્બુલન્સ સંસ્થાને મહાવીર મેડીકલ રીલીફ ટ્રસ્ટ - ભુજના તેમજ શ્રી ચમનભાઇ પલણ પરિવારના આર્થિક સહકારથી મળેલ છે.