MAHILA SASHAKTIKARAN SAMMELAN - 2

તા. ૧૨-૬-૧૫નાં રોજ માધાપર ખાતે સંસ્થા દ્વારા યોજાયેલ મહિલા સશક્તિકરણ સંમેલનમાં કચ્છનાં પ્રભારીમંત્રીશ્રી માન. શ્રી શકરભાઈ ચૌધરી પધારેલ ત્યારની તસ્વીરો. આ કાર્યક્રમમાં માધાપરનાં વિવિધ વિકાસકામોનું લોકાર્પણ કરવામાં આવેલ. આ કાર્યક્રમમાં મોટી સખ્યામાં મહિલા શક્તિ ઉપસ્થિત રહેલ.