નિર્મળ ગુજરાત નિમિત્તે ગામની સફાઇ




* તા. ૧૨/૪/૨૦૧૦ અને તા. ૧૩/૪/૨૦૧૦ના રોજ શ્રી કચ્છ નવપલ્લવ એ. & મે. ચે. ટ્રસ્ટ દ્વારા શ્રી હિતેશભાઇ ખંડોરની આગેવાની હેઠળ સમગ્ર માધાપર-જુનાવાસની સફાઇ જુંબેશનું આયોજન કરાયું હતું. આ સફાઇ જુંબેશ અંતર્ગત જુનાવાસ – માધાપરના તમામ મુખ્ય જાહેર માર્ગો તેમજ તમામ સોસાયટી વિસ્તારોની સફાઇ કરાવવામાં આવી હતી. આ કામગીરીમાં શ્રી જેઠાલાલ સોલંકીએ જહેમત ઉઠાવેલ હતી.